Ahmedabad Division : મુસાફરોને હવે નહીં થાય હેરાનગતિ.. અમદાવાદ મંડળની ભુજ-બરેલી એક્સપ્રેસ હવે તેના પૂર્વનિર્ધારિત માર્ગથી ચાલશે.

Ahmedabad Division : અગાઉ ડાયવર્ટ કરવામાં આવેલી ટ્રેનોનું સંચાલન હવે પુનઃ તેમના પૂર્વ નિર્ધારિત માર્ગથી શરૂ કરવામાં આવી રહ્યું છે.:-

by kalpana Verat
Ahmedabad Division Ahmedabad Division's Bhuj-Bareilly Express will now run on its predetermined route.

News Continuous Bureau | Mumbai

Ahmedabad Division :  ઉત્તર પશ્ચિમ રેલ્વેના જયપુર મંડળમાં અનાજ મંડી રેવાડી–રેવાડી રેલ ખંડ પર લેવલ ક્રોસિંગ નં.61 પર ગર્ડર લૉન્ચિંગનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આ કાર્યને લઈને અગાઉ ડાયવર્ટ કરવામાં આવેલી ટ્રેનોનું સંચાલન હવે પુનઃ તેમના પૂર્વ નિર્ધારિત માર્ગથી શરૂ કરવામાં આવી રહ્યું છે.:-

અમદાવાદ મંડળથી ચલતી ટ્રેન સં.14312 ભુજ-બરેલી હવે તેના નિર્ધારિત માર્ગ પરથી ચાલશે. વિવરણ નિમન્નાનુસાર છે:

19 એપ્રિલ 2025 થી ટ્રેન સં.14312/14322 ભુજ–બરેલી–ભુજનું સંચાલન તેના નિર્ધારિત માર્ગ વાયા ફુલેરા–જયપુર–અલવર–રેવાડીથી કરવામાં આવશે.

ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંચાલન અંગે વિગતવાર માહિતી માટે યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More