News Continuous Bureau | Mumbai
Ramraksha Agitation Row મુંબઈમાં હાલમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા આયોજિત ‘રામરક્ષા’ આંદોલન માટે લગાવવામાં આવેલા બેનરો મુંબઈ મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા હટાવી લેવામાં આવતા વિવાદ સર્જાયો છે. ઠાકરે જૂથના નેતાઓએ આ કાર્યવાહીને બદલાની રાજનીતિ ગણાવીને પાલિકા પ્રશાસન પર નિશાન સાધ્યું છે.
👉 આ સમાચાર વાચો:
India’s Arctic Strategy રશિયાભારતની નવી દોસ્તી, દુનિયામાં આવશે વેપારની નવી ક્રાંતિ આર્કટિક રૂટ બનશે ગેમચેન્જર