ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના આવતીકાલે થશે અંતિમ સંસ્કાર, મુંબઈના આ સ્મશાન ઘાટ પર  આપવામાં આવશે અંતિમ વિદાય

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના ચેરમેન સાયરસ મિસ્ત્રી(Cyrus mistry)ના અંતિમ સંસ્કાર (last rites)મંગળવારે કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે મંગળવારે સવારે 10:00 વાગ્યે મુંબઈ(Mumbai)ના વર્લી સ્મશાન ઘાટ(Worli Cremation Ghat) પર તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. 

કાર અકસ્માત(Car accident)માં મૃત્યુ પામનારા સાયરસ મિસ્ત્રી અને જહાંગીરી પંડોલ(Jahangiri Pandol)ના મૃતદેહને જેજે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. 

હાલ બંનેના મૃતદેહોને શબઘરમાં રાખવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : મોટી દુર્ઘટના- પંજાબના મોહાલીમાં આનંદ મેળામાં 50 ફૂટની ઊંચાઈથી ધડામ દઈને નીચે પડ્યો ઝુલો- આટલા લોકો થયા ઘાયલ- જુઓ વિડીયો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More