ઉદ્ધવ ઠાકરે પ્રકરણ પત્યા પછી રાજ ઠાકરે મેદાનમાં- એવો ટોણો માર્યો કે સાંભળીને ઉદ્ધવ ઠાકરે સળગી ઊઠશે

by Dr. Mayur Parikh

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS)ના સંસ્થાપક અને અધ્યક્ષ રાજ ઠાકરે(Raj Thackeray) એ વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)નું નામ લીધા વગર જોરદાર કટાક્ષ કર્યો છે. પોતાના ટ્વિટમાં તેમણે લખ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના નસીબને પોતાની મહેનતનું ફળ સમજી બેસે છે ત્યારથી તેનું પતન શરૂ થાય છે.


આ ટ્વિટમાં રાજ ઠાકરે એ કોઈનું નામ લખ્યું નથી પરંતુ એ વાત સર્વ વિદિત છે કે ઉદ્ધવ ઠાકરે માટે જ આ લખ્યું છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More