હવે શિવસેનાની ભાષામાં જ શરૂ થયું- એકનાથ શિંદે ની સીધેસીધી ઉદ્ધવ ઠાકરેને ધમકી-કહ્યું-મને ધમકાવવાનું બંધ કરો મને પણ કાયદો સમજાય છે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

એકનાથ શિંદે(Eknath Shinde) અને ઉદ્ધવ ઠાકરે(Uddhav Thacekray)વચ્ચેનો વિવાદ હવે ઉગ્ર બનતો જાય છે. પહેલી વખત એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન તાક્યું છે અને સીધા શબ્દોમાં ધમકી આપી છે. આ ધમકી શિવસેના(Shivsena)ની ભાષામાં જ આપવામાં આવી છે. પોતાના ટ્વીટ ના માધ્યમ થી એકનાથ શિંદેએ સીધા શબ્દોમાં જણાવી દીધું છે કે  જો તેમને અથવા તેમના સમર્થક ધારાસભ્યો(MLAs)ને ડરાવવામાં આવશે અથવા ડિસ્કોલીફાય કરવામાં આવશે તો કાયદાકીય રીતે ઉદ્ધવ ઠાકરેને સમજાવવામાં આવશે. પોતાના ટ્વીટમાં તેમણે લખ્યું છે કે અમે પણ કાયદાના જાણકાર છીએ અને સુપ્રીમ કોર્ટ(Supreme court)ના અનેક ચુકાદાઓ આવી ચૂક્યા છે.

આ સમાચાર પણ વાંચો : શરદ પવાર હવે બેચેન થયા- એકનાથ શિંદે સહિતના નારાજ ધારાસભ્યોને આ ધમકી આપી

ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે ના વિવાદમાં એવું પહેલી વાર બન્યું છે કે એકનાથ શિંદે સીધુ ઠાકરે પર નિશાન તાક્યું હોય. જુઓ ટ્વીટ.

 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More