મંદિર-મસ્જિદ વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં દાખલ થઇ વધુ એક જાહેર હિતની અરજી, કરાઈ આ માંગ… 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

દેશભરમાં ચાલી રહેલા મંદિર-મસ્જિદ વિવાદ(Temple-mosque dispute) વચ્ચે સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. 

અરજીમાં માંગ કરવામાં આવી છે કે દેશની તમામ 100 વર્ષથી વધુ જૂની મોટી મસ્જિદનો સર્વે(mosque Survey) કરવામાં આવે. 

આ માટે ભારતીય પુરાતત્વ વિભાગ (ASI)ને આદેશ જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે.

સાથે જ આ તમામ સર્વેને ગુપ્ત રાખવામાં આવે અને જો કોઈ અવશેષ મળે તો તેને સાંપ્રદાયિક ધૃણા(Sectarian hatred) અને ધાર્મિક ભાવનાને(Religious spirit) ઠેસ પહોંચાડવાથી બચાવી શકાય એ રીતે અલગ કરી દેવામાં આવે. 

ઉલ્લેખનીય છે કે હાલમાં વારાણસી કોર્ટમાં(Varanasi Court) જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid) મામલામાં સુનાવણી ચાલી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  ભારતમાં સેક્સ વર્ક હવે એક વ્યવસાય, સુપ્રીમ કોર્ટે પોલીસ અને પ્રેસને આપ્યા આ નિર્દેશ; જાણો શું કહ્યું કોર્ટે.. 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More