નવનીત રાણા વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી શકે છે ઠાકરે સરકાર, જામીનની આ શરતોનું ઉલ્લંઘનનો છે આરોપ… જાણો વિગતે 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

આશરે 12 દિવસ બાદ જેલમાંથી બહાર આવેલા અપક્ષ સાંસદ નવનીત રાણાની(MP navneet rana) મુશ્કેલી ફરી વધી શકે છે. 

મહારાષ્ટ્ર સરકાર(Maharashtra Govt) બીજીવાર રાણા દંપતી સામે કોર્ટમાં(Court) જઈ શકે છે. 

પબ્લિક પ્રોસિક્યુટર(Public Prosecutor) નવનીત અને રવિ રાણા(ravi rana) સામે કોર્ટની અવમાનના અરજી દાખલ કરી શકે છે. 

કારણ કે નવનીત રાણાએ જામીનની શરતોનું ઉલ્લંઘન કર્યું છે. 

ઉલ્લેખનીય છે કે કોર્ટે રાણા દંપતીને હનુમાન ચાલીસા વિવાદ(hanuman chalisa) પર મીડિયા સાથે વાત ન કરવાની શરત પર જામીન આપ્યા હતા પરંતુ રવિવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ નવનીત રાણાએ મીડિયા સાથે વાતચીત કરી હતી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More