કોંગ્રેસ રાજકારણમાં નવાજૂનીનાં એંધાણ, હાર્દિકની એક્ઝિટની અટકળો વચ્ચે નરેશ પટેલ કોંગ્રેસ દરબારમાં પહોંચ્યા.. જાણો ક્યારે કરી શકે છે મોટું એલાન 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

ગુજરાત(Gujarat Assembly election)માં વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ખોડલધામના ચેરમેન નરેશ પટેલ(Khodaldham Chairman Naresh Patel)દિલ્હી(Delhi)ની મુલાકાતે પહોંચ્યા છે. 

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, કોંગ્રેસ હાઈકમાન્ડ(Delhi High Command) સાથે આજે ફાઇનલ બેઠક કરશે. 

માનવામાં આવી રહ્યું છે કે નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. 

મહત્વનું છે કે, આ પહેલા પણ નરેશ પટેલ કોંગ્રેસ, ભાજપ અને આપના નેતાઓ સાથે બેઠક કરી ચુક્યા છે. 

 આ સમાચાર પણ વાંચો : મુંબઈ-નાગપુર સમૃદ્ધિ હાઈવેનો પ્રથમ તબક્કો આગામી મહિનાની આ તારીખથી ખુલશે. CM ઉદ્ધવ ઠાકરેના હસ્તે થશે ઉદ્ઘાટન.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More