વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં આટલા ટકા ઘટી ગઇ ભારતની ગરીબી, વર્લ્ડ બેંકના રિપોર્ટે ઉજાગર થઇ દેશની પ્રગતિની તસવીર; જાણો આંકડા

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ભારત(India) એક ઝડપથી ઉભરતી અર્થવ્યવસ્થા(Economy) છે અને ગરીબી(Poverty) નાબૂદીમાં પણ અગ્રેસર છે.

ભારતમાં 2011ની સરખામણીમાં 2019માં અત્યંત ગરીબીમાં 12.3 ટકાનો ઘટાડો થયો છે. 

ગરીબીનો આંકડો(Poverty figure) 2011 માં 22.5% થી ઘટીને 2019 માં 10.2% થયો છે.

ગ્રામીણ વિસ્તારોમાં(rural areas) ગરીબીમાં તુલનાત્મક રીતે તીવ્ર ઘટાડો થયો છે.

વર્લ્ડ બેંક પોલિસી રિસર્ચના(World Bank policy) વર્કિંગ પેપરમાં આ માહિતી આપવામાં આવી છે.

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા પ્રકાશિત વર્કિંગ પેપરમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતે અત્યંત ગરીબીને લગભગ દૂર કરી દીધી છે.

આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટ પહોંચ્યો બુલડોઝરનો મામલો, જમીઅત ઉલમા-એ-હિંદે કોર્ટમાં દાખલ કરી અરજી.. કરી આ માંગણી 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More