રાહતભર્યા સમાચાર.. કોરોના મુક્ત તરફ વધી રહ્યું છે ભારત, દેશમાં 715 દિવસ બાદ નોંધાયા સૌથી ઓછા કેસ; જાણો આજના આંકડા

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ભારતમાં માટે કોરોના વાયરસ સંબંધિત રાહતના સમાચાર સામે આવ્યા છે. 

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 913 નવા કેસ સામે આવ્યા છે. 

ખાસ વાત એ છે કે આવું 715 દિવસ પછી બન્યું છે. 

જોકે, આ દરમિયાન કોરોનાને કારણે 13 લોકોના મોત થયા છે અને 1316 સંક્રમિત બીમારીમાંથી સ્વસ્થ થયા છે. 

હાલમાં ભારતમાં કોરોના વાયરસના 12 હજાર 597 એક્ટિવ કેસ છે.

આ સમાચાર પણ વાંચો : WHOની ભારત બાયોટેક પર એક્શન, covaxin વેક્સિનની સપ્લાય પર રોક લગાવી; જાણો શું છે કારણ 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More