વર્ષાન્તે કામકાજ ઠપ્પ, આજથી બેંકોની રાષ્ટ્રવ્યાપી હડતાળ.

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

સરકારની નીતિઓના વિરોધમાં ટ્રેડ યુનિયનોએ બે દિવસીય ભારત બંધનું એલાન કર્યું છે. જે અંતર્ગત બૅન્કિંગ, વીમા અને નાણાકીય ક્ષેત્રના કર્મચારીઓ પણ આ હડતાળનો ભાગ બનશે. 

બૅન્ક યુનિયનોએ આ ભારત બંધ અને હડતાળમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે. 

આ ભારત બંધને કારણે કામકાજને અસર થઈ શકે છે. સૌથી વધુ અસર બૅન્કિંગ પર જોવા મળી શકે છે.

આ સમાચાર પણ વાંચો : આ તારીખથી શરૂ થશે અમરનાથ યાત્રા, 2 વર્ષ બાદ યાત્રાને મળી મંજૂરી

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More