302
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારતીય જનતા પાર્ટીના ઇશાન્ય મુંબઈના સાંસદ સભ્ય મનોજ કોટક ના પિતા કિશોર કોટકનું મુંબઈ ખાતે અવસાન થયું છે. તેઓ ૭૭ વર્ષના હતા. તેમનું નિધન મુંબઈ ખાતે નિવાસસ્થાને થયું છે. આ સમાચાર ફેલાતા ની સાથેજ ભાજપના અનેક નેતા તેમજ તેમના પરિવારજનો મનોજ કોટક ના નિવાસ્થાને પહોંચી ગયા છે. તેમજ શોકની લાગણી ફેલાઇ છે.
આજે એટલેકે 26 તારીખે બપોરે 2 વાગ્યે તેમના નિવાસ્થાનેથી અંતીમ યાત્રા રહેશે.
You Might Be Interested In