366
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસ પાર્ટીમાં ઉથલપાથલનો માહોલ છે.
આ બધાની વચ્ચે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીના તમામ મહાસચિવોની બેઠક બોલાવી છે.
આ બેઠક 26 માર્ચે પાર્ટી હેડક્વાર્ટરમાં યોજાશે, જેની અધ્યક્ષતા કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ કરશે.
સાથે જ આ બેઠકમાં તમામ મહાસચિવ અને રાજ્ય પ્રભારી પણ હાજરી આપશે.
આ સમાચાર પણ વાંચો : સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં મરાઠી ભાષામાં જ થશે કામકાજ. વિધાનસભામાં સર્વસંમતિથી બિલ પાસ.. જાણો વિગતે
You Might Be Interested In