એક્ઝિટ પોલનો વરતારો : મણીપુરમાં ફિર એક બાર બીજેપી કી સરકાર. જાણો કઈ એજન્સીએ કયા આંકડા રજૂ કર્યા. 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 08 માર્ચ  2022         

મંગળવાર

સર્વે અનુસાર મણિપુરમાં ભાજપને 32-28 સીટો મળી શકે છે.

કોંગ્રેસને 12-17 બેઠક મળશે તેમજ એનપીપીને ફાળે 2-4 બેઠકો આવી શકે છે. 

સ્વતંત્ર ઉમેદવારોને 2થી 5 બેઠકો મળી શકે છે.

એક્ઝિટ પોલનો વરતારો : ઉત્તર પ્રદેશમાં ફિર એક બાર યોગી સરકાર. જાણો કઈ એજન્સીએ કયા આંકડા રજૂ કર્યા. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More