443			
            
                    
						                            
							
			Join Our WhatsApp Community
			
                        
            
                            
                                                
                                    
    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 07 માર્ચ, 2022,
સોમવાર,
જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં ટેક્સનો પાંચ ટકાનો સ્લેબ રજ કરી આઠ ટકાનો કરવામાં આવે તેવી શક્યતા છે.
આ ઉપરાંત જીએસટી હેઠળ છૂટછાટ ધરાવતી વસ્તુઓ અને સેવાની યાદીમાં પણ ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે.
રાજ્યોના નાણામંત્રીઓની એક સમિતિ આ મહિનાના અંત સુધીમાં તેમનો રિપોર્ટ જીએસટી કાઉન્સિલને સોંપશે.
આ રિપોર્ટમાં સૌથી નીચલા જીએસટી સ્લેબને વધારવાની અને તેને તર્કસંગત બનાવવા સહિતની કેટલાંક સલાહો સામેલ હશે.
યુદ્ધમાં યુક્રેનની હાલત પતલી… બધા જ યુદ્ધ વિમાનો તબાહ થયા. જાણો વિગતે..
                                You Might Be Interested In
						                         
			         
			         
                                                        