199
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ફેબ્રુઆરી 2022
બુધવાર.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસને લઈને ફરીથી લોકોને ચેતવણી આપી છે.
WHOએ કહ્યું કે વિશ્વના ઘણા દેશોમાં ઓમિક્રોન વેવની પિક આવવાની બાકી છે. તેથી કોવિડ -19 પ્રતિબંધો ધીમે ધીમે હળવા કરવામાં આવે.
સાથે જ પ્રતિબંધો હટાવાની ભૂલ ન કરશો જો સંક્રમણ વધ્યું તો મોતનો આંકડો પણ વધી શકે છે.
આ ઉપરાંત અપીલ કરી છે કે, ઘણા દેશોમાં કોરોના રસીકરણનો દર ઘણો ઓછો છે અને આ દેશોની નબળી આબાદીને કોવિડ-19 રસી મળી નથી. તેથી, આવા સમયે, એક સાથે તમામ પ્રતિબંધો દૂર કરવા જોઈએ નહીં.
ઉલ્લેખનીય છે કે, વિશ્વના કેટલાક દેશોની સરકાર દ્વારા પણ પ્રતિબંધોને હટાવી લેવામાં આવ્યા છે.
You Might Be Interested In