શેરબજારમાં ઘટાડો થંભ્યો: ચાર દિવસના ઘટાડા પછી બજાર સુધર્યું, સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાન પર બંધ 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 23 નવેમ્બર, 2021

મંગળવાર

સતત ઘટાડા બાદ મંગળવાર ભારતીય શેરબજાર માટે સારો દિવસ સાબિત થયો છે. 

લાલ નિશાન પર કારોબાર શરૂ કર્યા બાદ માર્કેટ દિવસભર સુસ્ત રહ્યું હતું. પરંતુ કારોબારના અંતે સેન્સેક્સ અને નિફ્ટી આજે મજબૂતી સાથે બંધ થયા છે. 

સેન્સેક્સ 198 પોઈન્ટના વધારા સાથે 58,664 પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 87 પોઈન્ટના વધારા સાથે 17,503 પર બંધ થયો હતો.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. 

મુંબઈ પાલિકાની વિશેષ કામગીરી, કોઈપણ જાતનું પ્રમાણપત્ર ન ધરાવતા આટલા હજાર લોકોનું રસીકરણ કર્યું; જાણો વિગતે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More