પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની તબીયત લથડી, દિલ્હી AIIMSમાં દાખલ; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 14 ઓક્ટોબર, 2021

ગુરુવાર

દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહની મંગળવારે અચાનક તબિયત બગડી ગઈ છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર તાવ પછી નબળાઇની ફરિયાદ કરવામાં આવતા પૂર્વ વડાપ્રધાનને એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. 

આ દરમિયાન કોંગ્રેસે જણાવ્યું છે કે તેમની તબિયત સ્થિર છે અને તેમની રૃટિન સારવાર ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસ ઇન્ફેકશનને બદલે ચાલુ વર્ષે એપ્રિલમાં ડો. મનમોહન સિંહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.  

બંદુક ના બદલા માં બાળ વિવાહ, આ દેશ ફસાયો અનૈતિક કામો ના શકંજા માં….

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More