સુપ્રીમ કોર્ટની ફટકાર ની અસર, ઉત્તરપ્રદેશ પોલીસે લખીમપુર ખીરી કેસમાં આટલા આરોપીની કરી ધરપકડ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 8 ઓક્ટોબર, 2021

 ગત રવિવારે લખીમપુર ખીરીમાં હિંસક બનાવ બન્યાના ચાર દિવસ બાદ પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. 

પોલીસનું કહેવું છે કે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. કેટલાક વધુ લોકોની ધરપકડ થઈ શકે છે, તેમની શોધ ચાલુ છે. 

આ બંને પર એવો આરોપ છે કે તેઓ એવા વાહનમાં હતા જે થાર જીપ દ્વારા ખેડૂતોને કચડી નાખતો હતો. 

જોકે, કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન પ્રધાન અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા હજુ પણ પોલીસની પકડથી દૂર છે. 

પોલીસનું કહેવું છે કે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. કેટલાક વધુ લોકોની ધરપકડ થઈ શકે છે, તેમની શોધ ચાલુ છે. 

સુપ્રીમ કોર્ટની કડકાઈ બાદ પોલીસની આ કાર્યવાહી સામે આવી છે. ગુરુવારે સવારે જ આ મામલાની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે યુપી સરકારને પૂછ્યું હતું કે આ કેસમાં અત્યાર સુધીમાં કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે આ મામલે યુપી સરકાર પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્ણ કર્યા રાજનીતિમાં 20 વર્ષ; અમિત શાહ સહિત દિગ્ગજોએ પાઠવી શુભેચ્છાઓ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More