મુંબઈમાં રસીકરણ અભિયાનને વેગ આપવા માટે મનપાનો નવો કીમિયો, શહેરનું આ રસીકરણ કેન્દ્ર દિવસના 12 કલાક સુધી રહેશે કાર્યરત; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 7 ઑક્ટોબર,  2021 

ગુરુવાર

મુંબઈમાં બીકેસી રસીકરણ કેન્દ્રમાં હવે રસીકરણ દિવસમાં 12 કલાક કરવામાં આવશે.

મુંબઈમાં રસીકરણની ગતિ વધારવા માટે, બીકેસી જમ્બો સેન્ટર આગામી ત્રણ દિવસ એટલે કે 7, 8 અને 9 ઓક્ટોબરના રોજ સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી રસીકરણ કરાશે.

એટલે કે, આ ત્રણ દિવસ રસીકરણ કેન્દ્ર 12 કલાક સુધી કાર્યરત રહેશે, જે દરમિયાન લોકો રસી લગાવી શકશે.

ઇલેક્ટ્રિક વાહનો માટે સારા દિવસ, મુંબઈ મનપા આટલાં સ્થળોએ ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરશે; જાણો વિગત

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More