બોલીવુડના કિંગ ખાનના દીકરા આર્યન ખાનની મુશ્કેલી વધી , આ તારીખ સુધી મોકલાયો NCBની કસ્ટડીમાં; જાણો વિગતે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ઓક્ટોબર,  2021 

સોમવાર

બૉલીવુડ સુપરસ્ટાર ના પુત્ર આર્યન ખાન અને તેના 2 સાથીઓને કોર્ટે રાહત આપી નથી.

કોર્ટે તમામ આરોપીને 7 ઓક્ટોબર સુધી એનસીબીની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.

NCB એ તપાસને ટાંકીને કોર્ટે કસ્ટડીમાં 3 દિવસનો વધારો કર્યો છે .

એટલે કે હવે આર્યન ખાન અને તેના 2 સાથીઓને 3 દિવસ સુધી જેલમાં રહેવું પડશે.

નવજોત સિંહ સિદ્ધુની કરાઈ અટકાયત, રાજ્યપાલના નિવાસની બહાર કરી રહ્યા હતા આ કામ; જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More