મુંબઈગરાઓ પાણી સાચવીને વાપરજો! પરેલ, લેવાડી અને નાયગાંવ વિસ્તારમાં આ તારીખે 24 કલાક સુધી પાણી કાપ રહેશે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 2 ઑક્ટોબર, 2021

શનિવાર

પરેલ, લેવાડી અને નાયગાંવ વિસ્તારોમાં પાણીપુ૨વઠો સુવ્યવસ્થિત કરવા માટે સુધરાઈ ટેક્નિક્લ કામગીરી હાથ ધરી રહી છે. 

આથી મંગળવાર, પાંચ ઑક્ટોબર સવારે દસ વાગ્યાથી બુધવાર, છ ઑક્ટોબરે સવારે દસ વાગ્યા સુધી આ વિસ્તારોમાં પાણીપુરવઠો ૨૪ કલાક માટે બંધ રહેશે. 

આ સમયગાળા દરમિયાન ગોલંજી હિલ જળાશયના વિસ્તારમાં ૨૫૦ મિમી વ્યાસની પાઇપલાઇન અને ૪૫૦ મિમી વ્યાસની પાઇપલાઇનને જોડવામાં આવશે.

અંગ્રેજો સામે ભારતે લીધો બદલો, યુકેથી આવતા લોકો પર હવે લાગુ થશે આ કડક નિયમો; જાણો વિગતે 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More