નિવાસી બિલ્ડિંગ માટે મુંબઈ મનપાએ લીધો આ નિર્ણય; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 1 સપ્ટેમ્બર, 2021

બુધવાર

 

મુંબઈની 32 મીટરની ઊંચાઈ સુધીની અથવા તો 10 માળ થી નીચેની રેસિડેન્શિયલ બિલ્ડંગ માટે મુંબઈ મહાનગરપાલિકાએ  ફાયર એન્ડ સેફ્ટી ઓડિટર નીમવાનો નિર્ણય લીધો છે.

ભાજપના અંધેરીના આ નગરસેવકનું લાંબી બીમારી બાદ થયું અવસાન; જાણો વિગત

ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસહેઠળ મુંબઈ મનપા 10 માળ થી ઓછા માળાની ઈમારતો માટે ફાયર અને લાઈફ સેફ્ટી નો ઓબ્જેકશન સર્ટિફિકેટ માટે આ ઓડિટર નીમવાની છે. ઓડિટર નીમવાથી  બિલ્ડિંગના કન્સ્ટ્રકશન કામને ઝડપી મંજૂરીની સાથે જ કામમાં પારદર્શકતા રહેશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More