કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં મંગળવારે દર્શન અને આરતીના સમયમાં આ મુજબ થયો ફેરફાર.. જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 ઑગસ્ટ, 2021

શુક્રવાર

કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે પ્રભાદેવી સ્થિત સિદ્ધિવિનાયક મંદિરમાં મંગળવારે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે 

સોમવારે એટલે કે 30 ઓગસ્ટે કૃષ્ણ જન્માષ્ટમી થયા બાદ પારણાં તથા આરતી થયા બાદ સિદ્ધિવિનાયક મંદિર મોડેથી બંધ થશે.

મંગળવારે એટલે કે 31 ઓગસ્ટે કાકડ આરતી વહેલી સવારે અઢી કરવામાં આવશે તથા શ્રી ગણેશના દર્શન વહેલી સવારે 3:15 ના સ્થાને સવારે 4:15 વાગ્યાથી શરૂ થશે.  

સાથે જ ભગવાનની આરતી સવારે 5થી 5:30 વાગ્યા દરમિયાન થશે.  

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More