ત્રીજી લહેરની ઘંટી વાગી? દેશમાં એક જ દિવસમાં વધ્યા 10 હજારથી વધુ કેસ, છેલ્લા 24 કલાકમાં આવ્યા આટલા નવા કેસ 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 ઑગસ્ટ, 2021

ગુરુવાર

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 46,164 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 607નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,36,365નાં મૃત્યુ થયાં છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,25,58,530 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 34,159 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 3,17,88,440 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 3,33,725 સક્રિય કેસ છે.

અભિષેક બચ્ચને હાથની સર્જરી બાદ ફરી શરૂ કર્યું શૂટિંગ, કહ્યું : ‘મર્દ કો દર્દ નહીં હોતા’; જાણો વિગત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More