325
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઓગસ્ટ 2021
શનિવાર
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 38,628 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 617નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,27,371નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,18,95,385 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 40,017 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 3,10,55,861 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 4,12,153 સક્રિય કેસ છે.
હાઉસિંગ સોસાયટી માટે મોટા સમાચાર : હવે ફાયર ઓડિટ રિપોર્ટ એપ્લિકેશન પર.
You Might Be Interested In