મુંબઈમાં મહામારી કાબુમાં પણ સાવચેત રહેવાની જરૂર, શહેરમાં ત્રણ દિવસ બાદ કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓનો આંક ડબલ ડિજીટમાં નોંધાયો ; જાણો આજના નવા આંકડા 

by Dr. Mayur Parikh

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 340 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 13 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.  

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,35,505 થઈ છે. 

છેલ્લા ૨૪ કલાકમાં 403 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 97 ટકા થયો છે. 

હાલ શહેરમાં 5201 એક્ટિવ કેસ છે.

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના આ ખિલાડીએ 3000 મી સ્ટીપલ ચેઝ રેસમાં તોડ્યો નેશનલ રેકોર્ડ, પણ ફાઇનલ ચૂક્યા

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More