મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવા મુદ્દે મહારાષ્ટ્ર ACBએ નિવેદન આપી કરી આ સ્પષ્ટતા ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

તાજેતરમાં જ મીડિયામાં એવા અહેવાલ પ્રકાશિત થયા હતા કે મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ મહારાષ્ટ્રના એન્ટી કરપ્શન બ્યૂરોએ બે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે.  

જોકે હવે રાજ્યના એન્ટી કરપ્શન બ્યૂરોએ આ અહેવાલોને નકારી કાઢ્યા છે અને સ્પષ્ટતા કરતા કહ્યું છે કે પરમબીરસિંહ વિરુદ્ધ આવી કોઈ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી નથી. આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. 

ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા સચિન વાઝે કેસમાં મુંબઈ પોલીસ કમિશનર પદેથી હટાવ્યા બાદ પરમબીરસિંહે મુખ્ય પ્રધાનને પત્ર મોકલ્યો હતો. આ લેટર બોમ્બથી રાજ્યમાં રાજકારણ ગરમાયું હતું. 

અંગ્રેજોએ પાંચ વાર કર્યું હતું આસામ-મિઝોરમનું સીમાંકન; જાણો આસામ-મિઝોરમ વચ્ચેના સીમાવિવાદનો ઇતિહાસ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More