મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 402 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 14 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,31,563 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 577 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 97 ટકા થયો છે.
હાલ શહેરમાં 6349 એક્ટિવ કેસ છે.