ઇડીએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની જપ્ત કરેલી સંપત્તિની ખરેખર કિંમત 4.20 કરોડ છે કે 350 કરોડ??

by Dr. Mayur Parikh

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પૂર્વ ગૃહ પ્રધાન અને એનસીપી નેતા અનિલ દેશમુખ વિરુદ્ધ કાર્યવાહી કરતા સંપત્તિ જપ્ત કરી  છે.

ઇડીએ ગઈકાલે અનિલ દેશમુખની બે સંપત્તિ જપ્ત કરી હતી. ઇડી અધિકારીઓએ મિલકતની કિંમત 4.20 કરોડ રૂપિયા હોવાનું અનુમાન લગાવ્યું હતું. પરંતુ આ કિંમત ખરીદ કિંમત છે.

હવે એક મીડિયા હાઉસના અહેવાલમાં દાવો કરાયો છે કે ઇડી દ્વારા જપ્ત કરાયેલી સંપત્તિની વર્તમાન કિંમત આશરે 350 કરોડ રૂપિયા છે. 

ભાજપ-NCP અંગે નવાબ મલિકે આપ્યું મહત્ત્વનું નિવેદન; કહ્યું બંને પક્ષો નદીના બે કિનારા જેવા છે, જાણો વિગત 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More