180
Join Our WhatsApp Community
દિલ્હી હાઈકોર્ટે તલાક મામલે નિર્ણય આપતી વખતે સમાન નાગરિક સંહિતાને ટેકો આપ્યો છે.
હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું કે આજના આધુનિક ભારતમાં ધર્મ, જાતિની બાધાઓ ધીરે ધીરે ખતમ થઈ રહી છે. આ બદલાવના કારણે લગ્ન અને છુટાછેડામાં પણ મુશ્કેલીઓ આવી રહી છે.
દેશમાં બંધારણની કલમ ૪૪ હેઠળ સમાન નાગરિક સંહિતાનો અમલ થવો જોઈએ, જેથી આજની યુવા પેઢીને આ સમસ્યાઓનો સામનો કરવો ન પડે.
હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં એ પણ જણાવ્યું કે આ નિર્ણયને કાયદા મંત્રાલયને મોકલવામાં આવે જેથી કરીને કાયદા મંત્રાલય આ મામલા પર વિચાર કરી શકે.
You Might Be Interested In