છત્રી-રેઇનકોટ તૈયાર રાખો. આ તારીખો દરમિયાન કોંકણ પટ્ટી માં ધોધમાર વરસાદ પડશે.

by Dr. Mayur Parikh

હવામાન ખાતાએ જણાવ્યું છે કે નૈઋત્યનું ચોમાસુ ફરીથી સક્રિય થાય તેવાં સાનુકુળ કુદરતી પરિબળો સર્જાઇ રહ્યાં છે. 

આવાં બદલાયેલાં કુદરતી પરિબળોની વ્યાપક અસરથી આવતા ત્રણ -ચાર દિવસ દરમિયાન આખા કોંકણ(મુંબઇ,થાણે,પાલઘર,રાયગઢ,રત્નાગિરિ, સિંધુદુર્ગ)માં ભારે વર્ષા થાય તેવી શક્યતા છે. 

સાથે જ મુંબઇમાં આવતા 48 કલાક દરમિયાન શહેરમાં અને પરાંમાં હળવાં વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે.

જોકે મુંબઇ,થાણે અને પાલઘરમાં 10, જુલાઇએ ભારે વર્ષા(યલો એલર્ટ) થવાની આગાહી છે. 

 મુંબઈની લોકલ ટ્રેનમાં ચડવું છે? આરોગ્યપ્રધાને કહી દીધી આ મોટી વાત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More