મુંબઈગરોને સાવચેત રાખવાની જરૂર, મુંબઈ શહેરમાં કોરોના સંક્રમણ ઘટ્યું પણ મહામારીથી મૃત્યુ પામનાર દર્દીઓનો આંક વધુ ; જાણો આજના તાજા આંકડા 

by Dr. Mayur Parikh

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 548 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 24 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.  

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,24,678 થઈ છે. 

છેલ્લા ૨૪ કલાકમાં 705 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96 ટકા થયો છે. 

હાલ શહેરમાં 8,114 એક્ટિવ કેસ છે.

ભારતમાં ફરી એકવાર દૈનિક કોરોના કેસમાં જોવા મળ્યો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં આટલા હજાર કરતાં ઓછા કેસ આવ્યા સામે ; જાણો આજના નવા આંકડા

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More