કોરોનાકાળમાં પણ આઇઆરસીટીસીએ રેલ નીર પાણી વેચીને અધધ આટલા કરોડ રૂપિયાની કમાણી કરી ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન લિ.એ નાણાકીય વર્ષ 2021 માં રેલ નીર પાણી વેચીને રૂ. 57.24 કરોડની આવક કરી હતી. કંપનીએ ગત એક વર્ષમાં 189.90 કરોડ રૂપિયાનો નફો મેળવ્યો હતો.

આઈઆરસીટીસીએ કેટરિંગ બિઝનેસમાંથી 223.41 કરોડ રૂપિયા, ઇન્ટરનેટ ટિકિટિંગથી 448.56 કરોડ રૂપિયા, ટૂરિઝમથી રૂ. 53.85 કરોડની કમાણી કરી હતી.

જ્યારે કોરોનાકાળમાં આખી દુનિયા આર્થિક સંકટનો સામનો કરી રહી હતી, ત્યારે IRCTC એ નાણાકીય વર્ષ 2020-21માં 783.05 કરોડ રૂપિયાની કમાણી કરી છે.  

આ પોલીસ છે કે ગેરકાયદેસર ફેરિયાઓના વોચમેન? દાદરમાં ગેરકાયદેસર ફેરિયાઓ નું રેકોર્ડિંગ કરનાર વ્યક્તિને પોલીસે ઠમઠોર્યો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More