369
Join Our WhatsApp Community
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 9,844 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 197 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 60,07,431 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 9,371 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95.93 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 1,21,767 એક્ટિવ કેસ છે.
મોટા સમાચાર : અગિયારમા ધોરણમાં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આ મહિનામાં લેવામાં આવશે.
You Might Be Interested In