‘ધીરજનો બાંધ તૂટયો, જમ્મુને કાશ્મીરથી અલગ કરવામાં આવે’, આ રાજકીય પાર્ટીએ કેન્દ્ર પાસે કરી માંગ ; જાણો વિગતે

by Dr. Mayur Parikh

શિવસેનાના નેતાઓએ જમ્મુ-કાશ્મીરને અલગ કરવાની માંગ ઉઠાવી છે. 

શિવસેનાના નેતાઓની માંગ છે કે, જમ્મુને જમ્મુનો અલગ દરજ્જો, અલગ વિધાનસભા અને કાયદાકીય અધિકાર મળે. 

શિવસેનાના નેતાઓના કહેવા પ્રમાણે કાશ્મીરની ભૂલો અને ભેદભાવને હવે નહીં સ્વીકારવામાં આવે. હવે સમય આવી ગયો છે કે, જમ્મુ પોતાનું ભવિષ્ય જાતે જ નક્કી કરે.

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરથી રાજ્યનું છીનવાનું મુખ્ય કારણ કાશ્મીરમાં સક્રિય આતંકવાદ અને કાશ્મીરી નેતાઓની વિવાદાસ્પદ વિચારસરણી પણ છે. 

પાકિસ્તાનની વિચિત્ર સમસ્યા, એક વર્ષમાં એક લાખ ગધેડા વધ્યા; જાણો પાકિસ્તાન કઈ રીતે વિસામણમાં મુકાયું

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More