મહારાષ્ટ્રમાં હાલ તમામ મંદિરો બંધ છે, જોકે મંદિરમાં આરતી અને પૂજા પાઠ ચાલી રહ્યા છે. જુઓ સિદ્ધિવિનાયક ગણપતિ બાપાની ધૂપ આરતી…

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૨ જૂન ૨૦૨૧

શનિવાર

મુંબઈ શહેર નું સિદ્ધિવિનાયક એ માનતા નું મંદિર છે. અહીં અનેક લોકો પોતાની માનતા પૂરી કરવા માટે આવે છે. જોકે છેલ્લા લાંબા સમયથી મંદિર બંધ છે પરંતુ પૂજારીઓ આ મંદિરમાં નિયમિત રીતે પૂજા કરતા હોય છે. 8મી જૂન ના રોજ સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિ બાપાની ધૂપ આરતી કરવામાં આવી હતી. આ આરતી નો વિડીયો જુઓ અને ગણપતિ બાપાના દર્શન કરો…

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ભૂતપૂર્વ સોનુ નીકળી ભારત ભ્રમણ કરવા; પ્રવાસ માટે લીધી ૧૧ લાખની નવી ગાડી, જાણો વિગત

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More