240
Join Our WhatsApp Channel
ન્યુઝ કન્ટિન્યુઝ, બ્યુરો
મુંબઈ, 11 જૂન 2021
શુક્રવાર
મહારાષ્ટ્ર સરકારે કૅબિનેટ મિટિંગમાં એક મોટો નિર્ણય લીધો છે, જે મુજબ આખા રાજ્યમાં જે વૃક્ષ ૫૦ વર્ષથી વધુનું હોય એ વૃક્ષને હેરિટેજનો દરજ્જો આપવામાં આવશે. આ માટે એક અલગ પ્રાધીકરણ બનાવવામાં આવશે. આ પ્રાધીકરણ આખા મહારાષ્ટ્રમાં પચાસ વર્ષથી વધુ વયનાં વૃક્ષોને હેરિટેજનું સર્ટિફિકેટ આપશે.
એસ્સેલ વર્લ્ડ ની સફર મુંબઈની બેસ્ટ બસમાં, ચાલુ બસે ઘૂંટણ જેટલા પાણી ઘૂસી ગયા. જુઓ વિડિયો
સરકારના આ નિર્ણયને કારણે અનેક ઘેઘૂર વડલાઓ તેમ જ પીપળા અને નાળિયેરીનાં વૃક્ષો કપાતાં બચી જશે.
You Might Be Interested In