શું દિલ્હીની બોર્ડરથી ખેડૂત આંદોલન દૂર થશે? રાકેશ ટીકૈતે કેન્દ્ર પર મોટો કર્યો આ આક્ષેપ ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

સંયુક્ત કિસાન મોરચાના નેતા રાકેશ ટીકૈતે કેન્દ્ર સરકાર પર મોટો આક્ષેપ કર્યો છે. 

જીંદ અને નરવાના વચ્ચે આવેલા ખાટકર ટોલમાં ખેડૂતોને સંબોધન કરતાં ટિકૈતે કહ્યું કે, 'કેન્દ્ર સરકાર જીંદની આસપાસ દિલ્હીની સરહદો પર જતા ખેડૂત આંદોલનને સ્થળાંતરિત કરવા માંગે છે.’ 

સાથે તેમણે કેન્દ્રને પડકાર ફેંક્યો છે કે તેઓ સરકારના આ પગલાને સફળ થવા દેશે નહીં. 

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ટિકૈતે કહ્યું હતુ કે  5 જૂને, ત્રણ નવા કૃષિ કાયદાના અમલના એક વર્ષ પૂરા થવા પર, આખા રાજ્યમાં સાંસદો, ધારાસભ્યો અને ભાજપના મંત્રીઓ અને તેમના સાથીઓના નિવાસસ્થાનોની બહાર કાયદાની નકલો સળગાવી ખેડુતો વિરોધ કરશે. 

શું હવે બોરીવલી કોરોનાનું હૉટ સ્પોટ બની રહ્યું છે? સૌથી વધુ કોરોનાના ઍક્ટિવ કેસ બોરીવલીમાં; જાણો વિગત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More