મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત, રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓનો આંક 1 લાખને પાર ; જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે

by Dr. Mayur Parikh

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 15,229 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 307 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 57,91,413 થઈ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 25,617 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 94.73 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 2,04,974 એક્ટિવ કેસ છે.

દેશમાં પહેલી વાર શરૂ થઈ ઘરે-ઘરે જઈને વેક્સિન આપવાના અભિયાનની શરૂઆત; જાણો વિગત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More