મહાભારતમાં દુર્યોધન નું પાત્ર ભજવનાર પુનિત ઇસ્સાર ની છ વર્ષ બાદ ટીવી પર વાપસી

by Dr. Mayur Parikh

કલર્સ ટીવી પર પ્રસારિત થતી ધારાવાહિક 'છોટી સરદાની' માં પુનિત ઇસ્સાર મહત્વનું પાત્ર ભજવવા જઈ રહ્યા છે.

આ ધારાવાહિક માટે પુનિત ઇસ્સાર આવતા અઠવાડિયે દિલ્હી શૂટિંગ માટે જશે.

મુંબઈ શહેરમાં દૈનિક કોરોનાના કેસમાં થયો નોંધપાત્ર વધારો, છેલ્લા ૨૪ કલાકમાં આટલા નવા કેસ આવ્યા સામે ; જાણો આજના તાજા આંકડા

પુનિત ઇસ્સાર છેલ્લે બિગ બોસ આઠમાં જોવા મળ્યા હતા.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More