290
Join Our WhatsApp Channel
ભાજપ સાંસદ મનોજ કોટક દ્વારા 'સંજીવની આપલ્યા દારી' ની નવી પહેલ હેઠળ ઉત્તર પૂર્વ મુંબઈ હાઉસિંગ કોમ્પ્લેક્સ ખાતે રસીકરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત ઇશાન્ય મુંબઇના ઘાટકોપર, મુલુંડ અને અન્ય વિસ્તારોમાં 18 થી 44 વયના 7,000 થી વધુ લોકોને હાઉસિંગ સોસાયટીમાં રસી આપવામાં આવી છે.
ઘાટકોપરની સ્કાયલાઇન ઓએસિસ, નીલકંઠ કિંગડમ, પારસધામ અને મુલુંડના મુલુંડના એટમોસ્ફિયર, વિલોઝ ટાવર, ગોલ્ડન વિલોઝ, રેડવુડ/સિલ્વર બિર્ચ, સિટી જોયમાં રહેતા લોકોને રસી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ રસીકરણ ફોર્ટિસ, હિન્દુ સભા, સાંઈ અને અન્ય હોસ્પિટલોની તબીબી ટીમો દ્વારા કરવામાં આવ્યું છે.
કોરોનાકાળમા અર્જુન કપૂર બાદ હવે અજય દેવગણે વિલેપાર્લેમાં આટલા કરોડનો ખરીદ્યો બંગલો ; જાણો વિગતે
You Might Be Interested In