પાવાગઢ મંદિર 10 જૂન સુધી બંધ રહેશે.
અંબાજી મંદિર 4 જૂન સુધી બંધ રહેશે.
દ્વારકાધીશ મંદિર 4 જૂન સુધી બંધ રહેશે.
ડાકોર મંદિર 14 મેથી અચોક્કસ મુદત સુધી બંધ છે.
સોમનાથ મંદિર 11 મેથી અચોક્કસ મુદત સુધી બંધ છે.
યાત્રાધામ શામળાજી મંદિર આવતીકાલથી શ્રદ્ધાળુઓ માટે ખૂલશે