જોખમ : મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ તો ઘટ્યા, પણ આ 12 જિલ્લામાં કોરોનાનો મૃત્યુદર બમણો થયો; જાણો વિગતે

by Dr. Mayur Parikh

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ રાજ્યના 12 જિલ્લાઓમાં મૃત્યુદર બમણો થઈ ગયો છે. 

આ જિલ્લાઓ સિંધુદુર્ગ (કોંકણ ક્ષેત્ર) બીડ, પરભણી, નાંદેડ, હિંગોલી, અમરાવતી, યવતમાલ, ચંદ્રપુર, વર્ધા, વશીમ, ગડચિરોલી અને નંદુરબાર છે. 

આ જિલ્લાઓમાં મૃત્યુદરનું પ્રમાણ ઊંચું હોવાનું મુખ્ય કારણ પર્યાપ્ત આરોગ્યસંભાળ અને માળખાકીય સુવિધાઓની ઉપલબ્ધતા ન હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સુશાંત સિંહ રાજપૂત હત્યાકેસમાં આવ્યો નવો વળાંક

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More