280
Join Our WhatsApp Channel
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 મે 2021
મંગળવાર
ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓની ફી પરત કરાશે.
આ નિર્ણયને કારણે 3.50 લાખ વિદ્યાર્થીઓને ફી પરત કરાશે.
સરકાર કુલ મળીને રૂપિયા 6.47 કરોડની ફી પરત કરશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે.
You Might Be Interested In