બંગાળની હાર પછી પહેલી વાર સાર્વજનિક ‘દર્શન’ દીધાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ; કહ્યું આ લડાઈ જરૂરથી જીતીશુંafter

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૪ મે 2021

શુક્રવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અનેક અધિકારીઓ સાથે સીધી ચર્ચા કરી હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ મિટિંગમાં તેમણે પોતાનો વિજય-સંકલ્પ રજૂ કર્યો હતો. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે અનેક લોકોએ ઘણી વેદના સહન કરી છે એ હું અનુભવી રહ્યો છું. આ ઉપરાંત આ રોગચાળો પગલે પગલે કસોટી લઈ રહ્યો છે. અત્યારે આખો દેશ અદ્દૃશ્ય દુશ્મન સામે લડી રહ્યો છે અને આ લડાઈ આપણે જરૂર જીતીશું.

કોરોનાને કારણે અનાથ બનેલાં બાળકો અને નિરાધાર વડીલોની મદદે આવી દિલ્હી સરકાર; ફરી આ મોટી જાહેરાત

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *