302
Join Our WhatsApp Channel
કોરોનાના ખતરાને ધ્યાનમાં લેતા ઠાકરે સરકારે એક મોટો નિર્ણય લીધો છે.
રાજ્ય સરકારે આરોગ્ય યોજનાનો લાભ તમામ નાગરિકોને મળે તે માટે મહાત્મા જ્યોતિરાવ ફૂલે જન આરોગ્ય યોજનાને 30 જૂન સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે મહાત્મા જ્યોતિરાવ ફૂલે જન આરોગ્ય યોજના આર્થિક રીતે નબળા વર્ગને લાગુ પડે છે.
You Might Be Interested In