કોરોના ના વધતા જતા કેસ વચ્ચે જેઇઇ મેઈન 2021 મે સત્ર મુલતવી, કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરી આપી આ જાણકારી

by Dr. Mayur Parikh

રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાએ મે સત્રની સંયુક્ત પ્રવેશ પરીક્ષા જેઇઇ મેઇન-2021 મુલતવી રાખી છે. 

કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયલ નિશંક દ્વારા એક મીડિયા અહેવાલમાં માહિતી આપવામાં આવી છે  

તેમણે કહ્યું કે આ નિર્ણય કોવિડ -19 ની વર્તમાન સ્થિતિ અને વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

દાણચોરી અને દેશ દ્રોહી પ્રવૃત્તિઓ પર લગામ કસવા જામનગરના 9 ટાપુ બંધ કરાયા.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More