398
Join Our WhatsApp Channel
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3,57,229 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 3,449ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 2,22,408ના મૃત્યુ થયા છે.
દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 2,02,82,833 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 3,20,289 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધી કુલ 1,66,13,292 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા.
હાલ દેશ માં કોરોના ના 34,47,133 સક્રિય કેસ છે.
સીરમ બાયોટેકને 2500 કરોડ રૂપિયા મળી ગયા. હવે 16 કરોડ ડોઝની રાહ જોવાય છે.
You Might Be Interested In