211
Join Our WhatsApp Channel
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 4192 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 82 દર્દીઓના મોત નીપજ્યા છે
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 6,40,507 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 5650 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 88% થયો છે
હાલ શહેરમાં 64,018 એક્ટિવ કેસ છે.
મુલુંડ ટોલનાકા પહેલા કરતા પહોળો બનશે, ટ્રાફિક જામથી લોકોને મુક્તિ મળશે. આ છે યોજના…
You Might Be Interested In